6 ઓગસ્ટ, 2022 ના દિવસે હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક શ્રી જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા. RSS મેમનગર ભાગના માન. સંઘચાલક શ્રી ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના […]
लघु उद्योग भारती का अखिल भारतीय पदाधिकारी 2 दिवसीय अभ्यास वर्ग कर्णावती (गुजरात) में सम्पन्न हुआ। इस अभ्यास वर्ग में परम पूज्य सरसंघचालक जी आदरणीय श्री मोहनजी भागवत, आदरणीय डॉ श्री कृष्ण गोपालजी, डॉ भगवती प्रसाद जी व आदरणीय श्री प्रकाश चंद जी भाई साहब का मार्गदर्शन प्राप्त हुआ।
દિનાંક :૨૮ મે, ૨૦૨૨ શનિવારના રોજ મરચન્ટ કોલેજ – બાસણા , મહેસાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચાલી રહેલ સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ)નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો.તેમાં અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલાં ડૉ. શૈલેષભાઇ સુતરિયા એ જણાવ્યું કે, “સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ શુ છે ? એ સંઘમાં આવવાથી જાણવા મળે છે.” મુખ્ય વક્તા શ્રી ઉર્જિતભાઈ […]
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા ૨૦ દિવસનો સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ સુરતના કામરેજ મુકામે યોજાયો હતો. આજ રોજ વર્ગ પૂર્ણાંહુતિ કાર્યક્રમમાં બેન્ડના વિવિધ વાધ્યો, લાઠીના પ્રયોગો, કરાટે, પરેડઅને યોગાસનનું સુંદર નિર્દશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ સમાજનાં સેવાભાવી શ્રી કેશુભાઈ ગોટી એ RSSની રાષ્ટ્રભાવનાની પ્રસંશા કરી સમાજને પણ રાષ્ટ્રપ્રેમને […]
જૂનાગઢનાં “આલ્ફા વિ સમાજનો દરેક વ્યકિત બીજા દસ નાગરિકોને સંઘકાર્ય સાથે જોડે – માયાભાઇ આહિર આઝાદીના અમૃતમહોત્સ્વ પ્રસંગે રાષ્ટ્રનું સ્વત્વ જાગૃત કરિએ: વર્ગકાર્યવાહ મહેશભાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર (સૌરાષ્ટ્ર -ગુજરાત પ્રાંત) ના ૨૦ દિવસીય દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ આજ રોજ તારીખ ૨૮ મેં ૨૦૨૨ ના રોજ અમરેલી, શ્રીમતી એસ. એમ. […]
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે શ્રી વિશાલ પાટડીયા (Print Media), શ્રીમતી ગોપી ઘાંઘર (Electronic Media), શ્રી કેતન ત્રિવેદી (Web Media), શ્રી રાજીવ પટેલ ((Radio Media), શ્રી શાયર રાવલ (Investigative Journalism), શ્રી જશવંત રાવલ (વિશેષ સન્માન), શ્રી તરુણભાઈ શેઠ (વિશેષ સન્માન) ને સન્માનિત કરવાંમાં આવ્યા. આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ […]
13.03.2022, કર્ણાવતીઃ ભારત વિશેની ચર્ચા વધુ મજબૂત રીતે થાય, તેને વધુ પ્રભાવક બનાવી શકાય એ માટે આગામી વર્ષોમાં વિશેષ પ્રયાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતના હિન્દુ સમાજ, સંસ્કૃતિ, ઈતિહાસ, અહીંની જીવન પદ્ધતિ અંગે એક સાચું ચિત્ર સમાજ સમક્ષ રજૂ થવું જોઇએ. ભારતની અંદર […]
#RSSABPS2022 દર વર્ષે યોજાતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બૈઠક સ્થળ શ્રી નિષ્કલંકીનારાયણ તીર્થધામ પ્રેરણા તીર્થ કે કુછ ચિત્ર
11.03.2022 કર્ણાવતી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આજે કર્ણાવતીમાં શરૂઆત થઈ હતી. આ પ્રસંગે પરમપૂજ્ય સર સંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબલેજીએ ભારત માતાના ચિત્ર પર પુષ્પ અર્પણ કર્યા હતા. બાદમાં સરકાર્યવાહજીએ પ્રતિનિધિઓ સામે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકનો પ્રારંભ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો. […]
#RSSABPS2022 દર વર્ષે યોજાતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આ વર્ષે ગુજરાતના કર્ણાવતીમાં શુક્રવાર, 11 માર્ચથી રવિવાર 13 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે. ઘોષ વાદ્યનું સુશોભન …