28-09-2023 ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ બુઘવારના રોજ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. તેમજ ૬૩ ડોનર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. ડોનેટ […]
મહિલાઓએ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ તેથી સંઘ પ્રેરિત સંસ્થાઓ તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી, આ માહિતી શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યએ આપી હતી. આદરણીય સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતના વક્તવ્ય સાથે પુણેમાં આજે ત્રણ દિવસીય સમન્વય બેઠકનું […]
पुणे, 16 सितंबर।महिलाओं को अग्रणी भूमिका निभानी चाहिए। इसलिए सभी क्षेत्रों में महिलाओं का सहभाग बढ़े, इसके लिए संघ प्रेरित संगठन प्रयास करेंगे। राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक में इस विषय पर चर्चा की गई, यह जानकारी शनिवार को राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य जी ने दी। तीन दिवसीय […]
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બૈઠક આજે સવારે 9 કલાકે પુણેમાં પ્રારંભ થઇ. બૈઠકનું શુભારંભ પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલે દ્વારા ભારત માતાની છબીને પુષ્પ અર્પિત કરીને કરવામાં આવ્યું. આ બૈઠકમાં 36 સંગઠનોના પ્રમુખ 267 પદાધિકારી ભાગ લઇ રહ્યા છે. જેમાં લગભગ 30 બહેનો છે. બૈઠકમાં રા.સ્વ.સંઘના બધાજ […]
ભારત વિકાસ પરિષદ,ગુજરાત ના સ્થાપક ટ્રસ્ટીશ્રી સ્વ.મેજર ડો. પુંડરિકભાઈ રાવલ સ્મૃતિ વ્યાખાન કાર્યક્રમ ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા તા.૯/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે વિષય “સુખનું સરનામું” થી કરવામાં આવ્યો. વ્યાખાનમાળા ના વક્તા શ્રી .સુરેશભાઈ પટેલ એ કાર્યક્રમમાં હાજર રહેલ ૩૫૦ થી વધુ શ્રોતાઓને સ્વ.મેજર ડો.પુંડરિકભાઈ રાવલ આ વિષય અંતર્ગત આપણી સાથે જ છે તેવી અનુભૂતિ કરાવેલ. […]
29-08-2023 राष्ट्रीय खेल दिवस (मेजर ध्यानचंद जयंती) के उपलक्ष्य में क्रीड़ाभारती कर्णावती महानगर की ओर से सोमवार एवं मंगलवार को दो दिवसीय महिला एवं पुरुष एथलेटिक्स स्पर्धा का आयोजन निकोल स्पोर्ट्स कॉम्प्लेक्स में हुआ। पहले दिन 28 अगस्त को उदघाटन समारोह के बाद 9, 11, 14 आयु वर्ग के करीब 600 से अधिक महिला खिलाड़ियों ने स्पर्धा में […]
ભારતીય સમાજમાં સામાન્ય રીતે સેવા કાર્ય એટલે પૂણ્ય કાર્ય, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્ય કરતી અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ છે. આવી જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જુદા જુદા સેવાકીય કાર્ય કરતી કેટલીક સંસ્થાઓ વચ્ચે એક સેતુ સર્જાય, સંવાદ ઉભો થઈ શકે, અનુભવોની આપ-લે થઈ શકે એવો એક કાર્યક્રમ “સેવા સેતુ” થી નામ થી કર્ણાવતી મહાનગર સ્થિત એશિયાની સૌથી મોટી હોસ્પિટલ […]
कब शुरुआत हुई थी? संघ शिक्षा वर्ग की शुरुआत 1927 में नागपुर में हुई थी। उस दौरान यह तीन सप्ताह तक चले थे और इन्हें ग्रीष्मकालीन वर्ग कहा गया। फिर कुछ सालों बाद इनका नाम ‘अधिकारी शिक्षा वर्ग’ हो गया। बाद में वर्ष 1950 में इन वर्गों को ‘संघ शिक्षा वर्ग’ के नाम से जाना […]
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક શ્રી રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત […]
वेद, संस्कृत, संस्कृति वह काल के अनुसार देखे तो बहुत पुरानी चीज है. वेद तो इतिहास पूर्व काल से विद्यमान हैं, संस्कृत भाषा भी हमारी परंपरा जितनी प्राचीन हैं और परंपरा निर्देश करती है प्राचीन समय से चलती आयी हुई बातो का. भारत वर्ष के स्वर्णकाल की भविष्यवाणी बहुत पहले से चल रही है. स्वामी विवेकानंद, योगी […]