13.03.2022, કર્ણાવતીઃ ભારત વિશેની ચર્ચા વધુ મજબૂત રીતે થાય, તેને વધુ પ્રભાવક બનાવી શકાય એ માટે આગામી વર્ષોમાં વિશેષ પ્રયાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતના હિન્દુ સમાજ, સંસ્કૃતિ, ઈતિહાસ, અહીંની જીવન પદ્ધતિ અંગે એક સાચું ચિત્ર સમાજ સમક્ષ રજૂ થવું જોઇએ. ભારતની અંદર […]
#RSSABPS2022 દર વર્ષે યોજાતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બૈઠક સ્થળ શ્રી નિષ્કલંકીનારાયણ તીર્થધામ પ્રેરણા તીર્થ કે કુછ ચિત્ર
11.03.2022 કર્ણાવતી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આજે કર્ણાવતીમાં શરૂઆત થઈ હતી. આ પ્રસંગે પરમપૂજ્ય સર સંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબલેજીએ ભારત માતાના ચિત્ર પર પુષ્પ અર્પણ કર્યા હતા. બાદમાં સરકાર્યવાહજીએ પ્રતિનિધિઓ સામે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકનો પ્રારંભ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો. […]
#RSSABPS2022 દર વર્ષે યોજાતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આ વર્ષે ગુજરાતના કર્ણાવતીમાં શુક્રવાર, 11 માર્ચથી રવિવાર 13 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે. ઘોષ વાદ્યનું સુશોભન …
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકરજીએ આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે ૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં થઈ રહ્યું છે. સંઘમાં અલગ અલગ પ્રકારની બેઠકો થતી હોય છે તેમાં સૌથી મોટી અને નિર્ણયની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભા હોય છે. […]
#RSSABPS2022 राष्ट्रीय स्वयंसेवक संघ की निर्णय लेने वाली सर्वोच्च इकाई “अखिल भारतीय प्रतिनिधि सभा” की बैठक इस वर्ष शुक्रवार दिनांक 11 मार्च से रविवार 13 मार्च तक गुजरात के कर्णावती में होने जा रही है। इस बैठक में संघ की आगामी वर्ष की योजना को अंतिम रूप दिया जाता है। प्रतिनिधि सभा में पूजनीय सरसंघचालक डॉ. […]
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, અમદાવાદ દ્વારા સમાજનો કોઈ પણ બાંધવ નિરક્ષર ન રહે તે હેતુ થી જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રીય કાર્યાલયનું લોકાર્પણ ડો. જયંતીભાઈ ભાડેસિયા ( મા. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક RSS) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી મિલનભાઈ દલાલ (C.A. તથા જાણીતા ઉદ્યોગપતિ બ્લયુટેક્ષ પ્રા.લી.) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. […]
मंडल व बस्ती एकत्रिकरण में शामिल स्वयंसेवकों से सरसंघचालक का आह्वान कांगड़ा. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत ने अगले पांच वर्षों में स्वयंसेवकों से संघ नित्य शाखा की साधना, सेवा के लिए समय बढ़ाने, नए लोगों को जोड़ने और शाखा बढ़ाते हुए अपने आचरण को ओर बेहतर करने का आह्वान किया. उन्होंने […]
विगत सप्ताह 4 एवं 5 दिसंबर 2021 कर्णावती (अहमदाबाद), गुजरात में संस्कार भारती की अखिल भारतीय साधारण सभा सम्पन्न हुई, जिसमे देशभर से संस्कार भारती के 225 से अधिक सदस्य एवं कार्यकर्ताओं ने भाग लिया । इस 2 दिवसीय अ. भा. साधारण सभा में राष्ट्रीय कार्यकारिणी का गठन हुआ ।विख्यात चित्रकार श्री. वासुदेव कामत जी […]
ભારતની આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે આપ તમામને હાર્દિક શુભેચ્છા. તમારી ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. આપ તમામ સદાચારી લોકો, સ્નેહીજનો અને જાણકારોની સલાહ અને પ્રતિક્રિયાના આધારે તેમાં મોટા પરિવર્તન કરવા જઈ રહ્યું છે. 20 ઓગષ્ટ 2021થી ઋતં એપ નવા રૂપમાં તમને એન્ડ્રોઇડ અને iosમાં ઉપલબ્ધ થશે. ઋતંનું નવું રૂપ વપરાશકારોની આવશ્યકતા અને સરળતાને આધાર […]