રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, અમદાવાદ દ્વારા સમાજનો કોઈ પણ બાંધવ નિરક્ષર ન રહે તે હેતુ થી જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રીય કાર્યાલયનું લોકાર્પણ ડો. જયંતીભાઈ ભાડેસિયા ( મા. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક RSS) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી મિલનભાઈ દલાલ (C.A. તથા જાણીતા ઉદ્યોગપતિ બ્લયુટેક્ષ પ્રા.લી.) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. […]
मंडल व बस्ती एकत्रिकरण में शामिल स्वयंसेवकों से सरसंघचालक का आह्वान कांगड़ा. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत ने अगले पांच वर्षों में स्वयंसेवकों से संघ नित्य शाखा की साधना, सेवा के लिए समय बढ़ाने, नए लोगों को जोड़ने और शाखा बढ़ाते हुए अपने आचरण को ओर बेहतर करने का आह्वान किया. उन्होंने […]
विगत सप्ताह 4 एवं 5 दिसंबर 2021 कर्णावती (अहमदाबाद), गुजरात में संस्कार भारती की अखिल भारतीय साधारण सभा सम्पन्न हुई, जिसमे देशभर से संस्कार भारती के 225 से अधिक सदस्य एवं कार्यकर्ताओं ने भाग लिया । इस 2 दिवसीय अ. भा. साधारण सभा में राष्ट्रीय कार्यकारिणी का गठन हुआ ।विख्यात चित्रकार श्री. वासुदेव कामत जी […]
ભારતની આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે આપ તમામને હાર્દિક શુભેચ્છા. તમારી ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. આપ તમામ સદાચારી લોકો, સ્નેહીજનો અને જાણકારોની સલાહ અને પ્રતિક્રિયાના આધારે તેમાં મોટા પરિવર્તન કરવા જઈ રહ્યું છે. 20 ઓગષ્ટ 2021થી ઋતં એપ નવા રૂપમાં તમને એન્ડ્રોઇડ અને iosમાં ઉપલબ્ધ થશે. ઋતંનું નવું રૂપ વપરાશકારોની આવશ્યકતા અને સરળતાને આધાર […]
*सेवा कार्यों पर केंद्रित पुस्तक, कॉफी टेबल बुक का विमोचन तथा वृत चित्र का लोकार्पण* *राष्ट्रीय सेवा भारती द्वारा समाज के सहयोग से किए गए सेवा कार्यों का संकलन* नई दिल्ली। कोरोना के अप्रत्याशित संकट से निबटने के लिए राष्ट्रीय सेवा भारती द्वारा समाज के सहयोग से विविध प्रकार के सेवा कार्य संचालित किए गए। यह सेवा […]
नासिक. स्वामी सवितानंद जी के अमृत महोत्सव समारोह में संबोधित करते हुए राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि “भारतीय संस्कृति आध्यात्मिक और भौतिक विचारों से पिरोई हुई है. दोनों क्रियाओं में एक समान विचार नहीं होता, उसी प्रकार स्वीकार-अस्वीकार भी सर्वथा व्यक्ति पर ही निर्भर होता है. साधु-संतों, महात्माओं के माध्यम से […]
દિનાંક 25.06.2021 ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચલાક સ્વ. અમૃતભાઈ કડીવાળાની શ્રદ્ધાંજલિ સભા મર્યાદિત ઉપસ્થિતિ સાથે યોજાઈ ગઈ. આ શ્રધાંજલિ સભાનું વિશ્વ સંવાદ કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. શ્રદ્ધાંજલિ સભામાં સંઘ તેમજ વિવિધ ક્ષેત્રો માં થી કેટલાક વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ શ્રી ડૉ. મનમોહનજી વૈધ, […]
ગુજરાત પ્રાંતના પૂર્વ પ્રાંત સંઘચાલક ડો.અમૃતભાઈ કડીવાલા આપણને છોડીને ચાલ્યા ગયા .૮૩ વર્ષની ઉંમરમાં સંપૂર્ણ રાષ્ટ્રવાદી જીવન જીવનાર ગુજરાતના પાયાના પથ્થર કહી શકાય એવા સંઘના શરૂઆતના સ્વંયસેવકો માંહેના એક એટલે ડો. અમૃતભાઈ કડીવાલા.પારિવારિક જીવનમાં ,વ્યવસાયિક જીવનમાં ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં અને અન્ય સામાજીક સંસ્થાઓમાં એક આદર્શ સ્વયંસેવક નો વ્યવહાર કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ […]
દિલ્હી સ્થિતિ વિવિધ સમાજ સેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ , સેવા ભારતી વગેરે સંસ્થાઓ ના બનેલા સંયુક્ત મંચ “કોવીડ રિસ્પોન્સ ટીમ” અંતર્ગત ૧૧ મે થી શરુ થયેલ “ પોઝીટીવીટી અનલીમીટેડ” ( Positivity Unlimited) લેકચર સીરીઝના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક શ્રી મોહનજી […]
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले का वक्तव्य 7 मई, 2021 लोकतंत्र में चुनावों की एक महत्वपूर्ण भूमिका होती है. चुनावों के इसी क्रम में पश्चिम बंगाल का चुनाव अभी-अभी सम्पन्न हुआ है. बंगाल के सम्पूर्ण समाज ने इसमें बढ़-चढ़ कर सहभाग लिया है. चुनावों में स्वाभाविक ही पक्ष-विपक्ष, आरोप-प्रत्यारोप कभी-कभी भावावेश में मर्यादाओं […]