News

सम्पूर्ण विश्व अपना परिवार है – डॉ. मोहनजी भागवत

15-04-2023 पुनरुत्थान विद्यापीठ द्वारा 1051 ग्रंथो का लोकार्पण जिस ज्ञान में मेरा तेरा नहीं है वही पवित्र है. हमारा प्रयोजन विश्व का कल्याण है. पुनरुत्थान विद्यापीठ द्वारा कर्णावती में 1051 ग्रंथो के लोकार्पण कार्यक्रम का आयोजन क्या गया. इस अवसर पर अपने उद्बोधन में परम पूज्य सरसंघचालक मान. श्री मोहनजी भागवत ने कहाँ कि 1051 ग्रंथो […]

15 April 2023
 

अपने महापुरुषों की कल्पना का भारतवर्ष बनाना ही संघ का संकल्प – डॉ. मोहनजी भागवत

कर्णावती, गुजरात. राष्ट्रीय स्वयंसेवक संघ – कर्णावती महानगर द्वारा अयोजित समाज शक्ति संगम कार्यक्रम में सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि स्वतंत्रता के समय डॉ. बाबासाहेब आम्बेडकर जी द्वारा दिए गए प्रमुख भाषणों को पढ़ना चाहिए. अपने देश को परकियों ने नहीं जीता, अपितु हमारे अपनों ने ही चांदी की थाली में उनको […]

15 April 2023
 

આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય

આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય દેશમાં સંઘનું કાર્ય કોરોના કાળ પશ્ચાત વધ્યું સાડા પાંચ લાખ સ્વયંસેવકોએ કોરોના કાળમાં લોકોની સેવા કરી 109 સ્થાનો પર સંઘના શિક્ષા વર્ગ થશે, 20,000 સ્વયંસેવકો પ્રશિક્ષણ લેશે એવું અનુમાન છે. સામાજિક પરિવર્તનના પાંચ આયામો (સામાજિક સમરસતા, પરિવાર પ્રબોધન, પ્રયાવરણ સંરક્ષણ, સ્વદેશી આચરણ અને નાગરિક કર્તવ્ય) […]

15 March 2023
 

आगामी एक वर्ष में एक लाख स्थानों तक पहुंचना संघ का लक्ष्य – डॉ. मनमोहन वैद्य

– कोरोना काल के बाद से देश में बढ़ा संघ का कार्य – स्वयंसेवकों ने कोरोना काल में की साढ़े पांच लाख लोगों की सेवा -109 स्थानों पर होंगे संघ के शिक्षा वर्ग, 20000 स्वयंसेवकों के प्रशिक्षण लेने का अनुमान पानीपत, 12 मार्च. समालखा के पट्टीकल्याणा स्थित सेवा साधना एवं ग्राम विकास केंद्र में रविवार […]

12 March 2023
 

हमारी आने वाली पीढ़ी को प्रेरणा देने का काम करती है प्रदर्शनी : भय्याजी

अखिल भारतीय कार्यकारिणी सदस्य भय्याजी जोशी ने किया प्रदर्शनी का शुभारम्भ पानीपत, 11 मार्च। समालखा के पट्टीकल्याणा स्थित सेवा साधना एवं ग्राम विकास केंद्र में चल रही राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय प्रतिनिधि सभा परिसर में संघ के अखिल भारतीय कार्यकारिणी सदस्य माननीय भय्याजी जोशी द्वारा शनिवार को भारत माता के चित्र के समक्ष […]

11 March 2023
 

ભારતની મૌલિક એકતાની પાયો ભારતના સમાજ, એના નાગરિકો હતા – ડૉ. મીનાક્ષી જૈન

17-02-2023 માધવ સ્મૃતિ ન્યાસ – કર્ણાવતી દ્વારા આયોજિત શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળામાં “ભારતની મૌલિક એકતા”  વિષય પર ઉદબોધન કરતા પદ્મશ્રી ડૉ. મીનાક્ષી જૈનએ ( ખ્યાતિપ્રાપ્ત ઇતિહાસવિદ્દ અને લેખિકા ) જણાવ્યું કે “ભારતની મૌલિક એકતા” વિષયની શરૂઆત અંગ્રેજોના શાસનકાલમાં થઇ. અંગ્રેજો ભારતની વિવિધતામાં એકતા જોઇને આશ્ચર્યચકિત રહી ગયા, ત્યારબાદ એમને એવો પ્રચાર પ્રારંભ કર્યો કે ભારતની આ […]

17 February 2023
 

દેશની તાકાત ગામડાઓમાં છે, કુટુંબ વ્યવસ્થામાં છે, દેશના શિક્ષણમાં છે – શ્રી યશવંતભાઈ ચૌધરીએ

તારીખ ૧૨ / ૦૨ / ૨૦૨૩  રવિવારને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ઉત્તર ગુજરાત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, મહેસાણા દ્વારા ઉત્તર ગુજરાત ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવેલુ. સંમેલનમાં સમાપન સત્રમાં શ્રી દશરથભાઈ પટેલ સમર્થ ગ્રુપ વિસનગર ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્દબોધન કરેલું. સમારોપ સત્રના મુખ્ય વક્તા શ્રી યશવંતભાઈ […]

13 February 2023
 

વિશ્વનું પ્રાચિનતમ સાહિત્ય વેદ, મહાકાવ્ય મહાભારત અને રામાયણ આપણા પૂર્વજોની જીવન કથા છે – શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય

12.02.2023 આજ રોજ તારીખ ૧૨ / ૦૨ / ૨૦૨૩  રવિવારને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ઉત્તર ગુજરાત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, મહેસાણા દ્વારા ઉત્તર ગુજરાત ગ્રામ વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવેલુ.     આ સંમેલનનો ઉદ્દેશ સમાજની સજ્જન શક્તિઓ સમાજના ઉત્થાનના કાર્યમાં જોડાય તેમજ ગામ સ્વાવલંબી બને. સાંસ્કૃતિક વારસો […]

13 February 2023
 

દેશ હમે દેતા હૈ સબકુછ, હમભી તો કુછ દેના સીખે – શ્રી પરાગજી અભ્યંકર

૫ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવાર (શ્રી રવિદાસ જન્મજયંતિ) ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-અમદાવાદ દ્વારા સંચાલિત જ્ઞાનમંદિરના વાર્ષિક ઉત્સવનું આયોજન કશ્યપ હૉલ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસ.જી.હાઇવે છારોડી અમદાવાદ ખાતે 5-02-2023, રવિવારના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે  ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ  મંત્રી શ્રી અશોકભાઈ રાવલે સંસ્થા નો પરિચય આપતા કહ્યું કે1989 માં ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની સ્થાપના […]

7 February 2023
 

ડૉ અમૃતભાઇ કડીવાલા સેવા પ્રકલ્પનો અમદાવાદમાં થયો ભવ્ય પ્રારંભ

ડૉ અમૃતભાઇ કડીવાલા સેવા પ્રકલ્પનો અમદાવાદમાં થયો ભવ્ય પ્રારંભસેવા ભારતી – ગુજરાત છેલા ઘણા વર્ષોથી સમગ્ર રાજ્યમાં અનેક સમાજ ઉપયોગી સેવા પ્રકલ્પો દ્વારા સમાજના શ્રેષ્ઠી અને જરૂરિયાત-મંદ લોકો વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરી રહી છે. આ પરંપરાને આગળ વધારતા યુવાનો સ્વારોજગારી થકી સ્વાલંબી બને તે માટે ‘ડૉ. અમૃતભાઈ કડીવાળા સેવા પ્રકલ્પ’ નો લોકાર્પણ કાર્યક્રમ દિ. […]

7 February 2023