News

પ્રમુખસ્વામી મહારાજ નિષ્કામ કર્મયોગી હતા; મોહનજી ભાગવત

પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં દિનાંક 21.12.2022ના રોજ સમરસતા દિવસ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી મોહન ભાગવતે પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે અદભૂત, અલૌકિક, અવિસ્મરણીય એવા આ કાર્યક્રમમાં જ્યાં સમરસતાની ચર્ચા થઈ રહી છે ત્યારે ઉપસ્થિત રહેવા મળ્યું એ સૌભાગ્ય છે. જેમનું શતાબ્દી વર્ષે […]

22 December 2022
 

પત્રકાર પરિષદ, અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક

22.10.2022 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દિનાંક 16 થી 19 ઓક્ટોબર પ્રયાગરાજ ખાતે સંપન્ન થઈ. દર વર્ષે આ પ્રકારે મળતી કાર્યકારી મંડળની બેઠકમાં સમગ્ર ભારતમાં થી પ્રાંત સંઘચાલક, પ્રાંત કાર્યવાહ તેમજ પ્રાંત પ્રચારક સહિત સંઘના અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે. ગુજરાતમાંથી પ્રાંત સંઘચાલક માનનીય શ્રી ડૉ.ભરતભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ શ્રી […]

22 October 2022
 

પ્રયાગરાજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય ત્રી-દિવસીય બેઠકનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રી-દિવસીય બેઠકનો આજથી ઉત્તરપ્રદેશ સ્થિત ત્રિવેણી નદીઓના સંગમ સ્થાન એવા પ્રયાગરાજ ખાતે પ્રારંભ થયો.બેઠકનો પ્રારંભ સંઘના પ.પુ સરસંઘચાલક મા.મોહનજી ભાગવત અને માન્ય સરકાર્યવાહ મા.દત્તાત્રેયજી દ્રારા ભારતમાતાના ચિત્ર પર પુષ્પાંજલી અર્પણ કરવા સાથે થયો.આ બેઠક દિ.19 સાંજ સુધી ચાલશે .બેઠકમાં સંઘનાં અખિલ ભારતીય કાર્યકારિણી , સંઘ દ્રષ્ટીએ 11 ક્ષેત્રો […]

16 October 2022
 

ભારતીય વિચાર મંચ દ્વારા “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિમર્શ યોજાયો.

14.09.2022 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતનું બીજ વક્તવ્ય થયું. ભારતીય વિચાર મંચની એપ્લિકેશન અને પુસ્તકોનું લોકાર્પણ થયું. અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું […]

15 September 2022
 

राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक – 2022 रायपुर

सामाजिक चुनौतियों पर मंथन करेगा संघ राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक – 2022 रायपुर में हो रही है, जिसमें 36 संगठनों के प्रमुख पदाधिकारी सम्मिलित हो रहे हैं. बैठक के संबंध में पत्रकारों को जानकारी देते हुए अखिल भारतीय प्रचार प्रमुख सुनील आंबेकर जी ने कहा कि विद्या भारती, अखिल भारतीय विद्यार्थी […]

10 September 2022
 

સ્વ આધારિત યુગાનુંકુળ તંત્રથી ભારત પામશે પરમ વૈભવ – ડૉ.મોહનરાવ ભાગવત

સ્વ નું જ્ઞાન, દેશ ભક્તિ, અનુશાસન અને એકાત્મતા પરમ વૈભવ ની આવશ્યક શરતો આગામી 15મી ઓગસ્ટે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે.આઝાદીના અમૃત પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે,આવતા આખા વર્ષ દરમિયાન આ ઉજવણી ચાલુ રહેશે.આજે આપણી સામે કોઈ સમસ્યા બાકી નથી રહી એવું તો નથી.  કેટલીક જૂની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે, કેટલીક બાકી રહી […]

16 August 2022
 

સ્વરાજ@75 પુસ્તકનું વિમોચન

6 ઓગસ્ટ, 2022 ના દિવસે  હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક શ્રી જે. નંદકુમારજી  દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા. RSS મેમનગર ભાગના માન. સંઘચાલક શ્રી ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના […]

6 August 2022
 

लघु उद्योग भारती का अखिल भारतीय पदाधिकारी अभ्यास वर्ग

लघु उद्योग भारती का अखिल भारतीय पदाधिकारी 2 दिवसीय अभ्यास वर्ग कर्णावती (गुजरात) में सम्पन्न हुआ। इस अभ्यास वर्ग में परम पूज्य सरसंघचालक जी आदरणीय श्री मोहनजी भागवत, आदरणीय डॉ श्री कृष्ण गोपालजी, डॉ भगवती प्रसाद जी व आदरणीय श्री प्रकाश चंद जी भाई साहब का मार्गदर्शन प्राप्त हुआ।

25 July 2022
 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ) – બાસણા , મહેસાણા

દિનાંક :૨૮ મે, ૨૦૨૨ શનિવારના રોજ મરચન્ટ કોલેજ – બાસણા , મહેસાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચાલી રહેલ સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ)નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો.તેમાં અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલાં ડૉ. શૈલેષભાઇ સુતરિયા એ જણાવ્યું કે, “સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ શુ છે ? એ સંઘમાં આવવાથી જાણવા મળે છે.” મુખ્ય વક્તા શ્રી ઉર્જિતભાઈ […]

30 May 2022
 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત, સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ) કામરેજ, સુરત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા ૨૦ દિવસનો સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ સુરતના કામરેજ મુકામે યોજાયો હતો. આજ રોજ વર્ગ પૂર્ણાંહુતિ કાર્યક્રમમાં બેન્ડના વિવિધ વાધ્યો, લાઠીના પ્રયોગો, કરાટે, પરેડઅને યોગાસનનું સુંદર નિર્દશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ સમાજનાં સેવાભાવી શ્રી કેશુભાઈ ગોટી એ RSSની રાષ્ટ્રભાવનાની પ્રસંશા કરી સમાજને પણ રાષ્ટ્રપ્રેમને […]

30 May 2022