News

સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગટીકરણ – મા.મોહનજી ભાગવત

07-04-2024 Vadodara સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરીવર્તનના કામે લાગે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા.મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6 – 7 એપ્રિલ 2024ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી. આ પ્રસંગે મા.મોહનજી ભાગવતે આહવાહન કર્યું કે […]

13 April 2024
 

“શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું

20-03-2024 Karnavati આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ‘શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ’ ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક મા. ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેસિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ગ્રંથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત […]

22 March 2024
 

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા,નાગપુર

–     સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે- સંઘ –     સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા.દત્તાત્રેય હોસબાલે, તમામ […]

18 March 2024
 

પ્રસ્તાવ – શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી

22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂજ્ય સંતો અને મહાપુરુષોના માર્ગદર્શન હેઠળની રાષ્ટ્રવ્યાપી ચળવળ અને સમાજના વિવિધ ઘટકોના સામૂહિક સંકલ્પના પરિણામે સંઘર્ષના લાંબા અધ્યાયનું સુખદ નિરાકરણ થયું. આ પવિત્ર દિવસને સાક્ષાત […]

18 March 2024
 

પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરનું 300મું જયંતિ વર્ષ

સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબલેજીનું નિવેદન 31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300મા જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્તા સુધીની જીવનયાત્રા આજે પણ પ્રેરણાનો મહાન સ્ત્રોત છે. તેઓ કતૃત્વ, સાદગી, ધર્મપ્રતિ સમર્પણ, પ્રશાસનિક કુશળતા, દીર્ઘદૃષ્ટિ તથા ઉજ્જવળ ચારિત્ર્યનું […]

18 March 2024
 

સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે – ડૉ. મનમોહનજી વૈદ્ય

15-03-2024 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન મા. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ વર્ષે નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ […]

15 March 2024
 

પ્રતિનિધિ સભાના મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓડિટોરિયમ સંકુલમાં આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન

14-03-2024, નાગપુરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન 15 માર્ચે વિદર્ભના નાગપુર (મહારાષ્ટ્ર)ના રેશિમબાગમાં ‘સ્મૃતિ ભવન’ સંકુલમાં થવા જઈ રહ્યું છે. પ્રતિનિધિ સભાના મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓડિટોરિયમ સંકુલમાં આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબાલે દ્વારા ગુરુવાર 14 માર્ચે સવારે કરવામાં આવ્યું હતું. આ અવસરે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી […]

14 March 2024
 

સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજના હિતમાં પંચ પરિવર્તન પર ચર્ચા થશે – સુનિલજી આંબેકર

નાગપુર, 13 માર્ચ 2024 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 99 વર્ષથી સામાજિક સંગઠન તરીકે કામ કરે છે. આવતા વર્ષે 2025માં વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં શતાબ્દી વર્ષની ઉજવણી અંગે વિચાર-મંથન થશે. 15, 16 અને 17 માર્ચ – ત્રણ દિવસ ચાલનારી આવી બેઠકમાં સંઘના કાર્યની, ખાસ કરીને સંઘની શાખાઓની […]

14 March 2024
 

રાષ્ટ્રીયતા એ ભાવનાનો વિષય છે અને તે દેશના જન જનમાં ઉદભવેલી હોય છે – ડૉ. અગ્નિહોત્રી

22-02-2024 દિનાંક ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદના ટાગોર હોલમાં માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા “શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા”નો કાયૅક્રમ યોજાઈ ગયો. ઉપરોક્ત વ્યાખ્યાન માળામાં “રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર ડૉ. કુલદીપચંદ અગ્નિહોત્રીજીનું વકતવ્ય થયું. ડૉ. કુલદીપચંદજી હરિયાણા સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમીના ઉપાધ્યક્ષ છે. ડૉ. કુલદીપચંદજી સ્ટેટ અને નેશન (રાષ્ટ્ર)ની વ્યાખ્યા આપતાં તેની આંતરિક સુરક્ષા અને […]

22 February 2024
 

આપણી પ્રેરણા આજે પણ મર્યાદા પુરોષોત્તમ ભગવાન શ્રીરામચંદ્ર છે- ચિંતનભાઇ ઉપાધ્યાય

રાષ્ટ્રીય સ્વયં સેવક સાબરકાંઠા જિલ્લા દ્વારા હિંમતનગર ખાતે“અંગદ શકિત એકત્રીકરણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭ હજારથી વધુ સ્વયં સેવકોએ બે ભાગમાં પથ સંચલનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ પર આવેલ મહાદેવ મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી […]

1 January 2024